વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો 

  • A

    જો ભારત મેચ જીતે નહીં તો ભારત ફાઇનલમાં આવશે નહીં 

  • B

    ભારત મેચ જીતે છે અને ભારત ફાઇનલમાં આવશે નહીં 

  • C

     ભારત મેચ જીતે નહીં અને ભારત ફાઇનલમાં આવશે

  • D

    એક પણ નહીં 

Similar Questions

નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?

વિધાનનું નિષેધ કરો : - $\sqrt{5}$ એ પૂર્ણાંક છે અથવા  $5$ એ અસંમેય છે . 

  • [JEE MAIN 2020]

વિધાન $p \rightarrow  (q \rightarrow p)$ એ . . . .. . ને તૂલ્ય છે.

  • [AIEEE 2008]

જો $\left( {p \wedge  \sim q} \right) \wedge \left( {p \wedge r} \right) \to  \sim p \vee q$  એ અસત્ય હોય તો $p, q$ અને $r$ ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ...............થાય .

  • [JEE MAIN 2018]

 "જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]